ગુરુ સિયાગ યોગા

GSYનું ધ્યાન અને ગુરૂ સિયાગ દ્વારા અપાયેલા દિવ્ય મંત્ર નો ચોવીસેય કલાક જાપ કરવાથી સાધકના વ્યવહારિક જીવનમાં નીચે પ્રમાણે બદલાવો થાય છે.

  • દરેક પ્રકારના શારીરિક રોગોથી મુક્તિ. જેવી કે એચ.આઈ.વી/એઇડ્સ, કેન્સર, દમ, હાઈ અથવા લો બ્લડ પ્રેશર, સાંધાનો રોગ, ડાયાબીટીસ, મણકાના રોગો, હિમોફિલિયા, મેદસ્વીતા, હ્રદયના રોગો, લકવો, ચામડીના રોગો, વગેરે.
  • દરેક પ્રકારની નશાકારક દવાઓ અને પદાર્થો, દારૂ, સિગારેટ,ચાવવાનું તમાકુ વગેરેથી મુક્તિ. તેમજ GSY સાધકને હાનિકારક ખાવાની આદતમાંથી પણ મુક્તિ અપાવે છે.
  • ડીપ્રેશન, અનિંદ્રા, તણાવ અને બીજા ઘણા માનસિક રોગોથી મુક્તિ.
  • ઘરેલું સમસ્યા, નોકરી, લગ્ન, ભણતર અને આર્થિક તકલીફોથી મુક્તિ.
  • જાદુટોણા, કાળાજાદુ અને તાંત્રિક વિધિથી મુક્તિ.
  • વિદ્યાર્થીની યાદ શક્તિમાં અભૂતપૂર્વ વધારો થવાની સાથે મનોવાંછિત વિષય તથા વસ્તુ પર એકાગ્રહ થવાની ક્ષમતા.
error: Content is protected !!